તા.૨૧/૦૨/૨૦૨૬,વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ધોરણ ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓએ પ્રખ્યાત સમાજસુધારક તેમજ કવિ શ્રી નર્મદનાં નિવાસ સ્થાનની મુલાકાત લીધી.